વેરાવળનાં ડભોર રોડ ખાતે જલારામ બાપાના મંદિરે અમદાવાદમાં ખાતે.વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મુસાફરો આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના શ્રદ્ધાંજલિ અને જેમાં હોસ્પિટલમાં દાખલ એમને સારી શક્તિ મળી રહે એવા માટે થઈને પ્રાર્થના સભા
.
આ દુર્ઘટનામાં ઘાયલ થયેલાઓને સારું થાય એવી પ્રાર્થના પણ કરાઈ હતી. તેમજ મંદિરે દર્શનાર્થીઓ આવતા હોય તેવા ભાવિકોએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.