Press "Enter" to skip to content

Tribute meeting held at Neelkanth International School | અમદાવાદ વિમાન દુર્ઘટના: નીલકંઠ ઈન્ટરનેશનલ સ્કૂલમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ – Sanand News

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 290 લોકો મૃત્યુ પામ્યા છે. આ ઘટનાથી શાળાના સાણંદ, કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઈન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોએ, શિક્ષકોએ જીવ ગુમાવનાર મૃતકોના આત્માને પરમાત્મા પરમ શાંતિ આપે તે માટે બે મિનિટનું મૌન ધારણ કર્યું અને પ્રાર્થના સભા યોજી

.

શાળાના પ્રમુખ સાગરસિંહ વાઘેલા અને પ્રધાનાચાર્ય ડૉ. મનીષ દેત્રોજાએ આવી ઘટનાઓમાં બચાવવાની પ્રવૃતિમાં રકતદાન, રાહત પ્રવૃતિમાં સહભાગી થવા જણાવ્યું.

Source link